Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જયોતિને મહામંડલેશ્વરની પદવી પ્રદાન

પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ)માં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જયોતિની અખાડા તરફથી મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી. સાધ્વી નિરંજન જયોતિ નિરંજન અખાડાના મહામંડલેશ્વર પરમાનંદગીરીની શિષ્યા પણ છે. જયારે પ્રસંગ પર જયોતિએ ટવિટ કર્યુ ' ધર્મના પ્રચાર-પ્રસાર અને ઉત્થાન માટે મારૂ સંપૂર્ણ જીવન સમર્પિત છે.

 

(10:05 pm IST)