Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

શાહી સ્નાનનો કાર્યક્રમો

પ્રયાગરાજ, તા. ૧૫ : પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપર મહાકુંભ મેળાની શરૂઆત થઇ ચુકી છે. ચોથી માર્ચ સુધી ચાલનાર મહાકુંભ દરમિયાન કયા કયા દિવસે શાહી સ્નાન થનાર છે તે નીચે મુજબ છે.

*   ૧૪-૧૫મી જાન્યુઆરી મકરસંક્રાંતિ (પ્રથમ શાહી સ્નાન)

*   ૨૧મી જાન્યુઆરી પોષ પૂર્ણિમા સ્નાન

*   ૩૧મી જાન્યુઆરી પોષ એકાદશી સ્નાન

*   ચોથી ફેબ્રુઆરી મોની અમાસ અથવા બીજુ શાહી સ્નાન

*   ૧૦મી ફેબ્રુઆરી વસંત પંચમી ત્રીજુ શાહી સ્નાન

*   ૧૬મી ફેબ્રુઆરી માઘ એકાદશી સ્નાન

*   ૧૯મી ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા સ્નાન

*   ચોથી માર્ચ મહાશિવરાત્રિ સ્નાન

(5:46 pm IST)