Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

નવા નાગરિકતા કાનૂનને લઇને પ્રદર્શન કરી રહેલા લોકોએ બંગાળમાં સળગાવ્યું રેલવે સ્ટેશન

નાગરિકતા (સંશોધન) કાનૂન વિરુદ્ધ પ્રદર્શન કમરી રહેલા લોકોએ શુક્રવારના મુર્શિદાબાદ ( પશ્ચિમ બંગાળ) ના બેલડાંગા સ્ટેશનમાં આગ લગાવી દીધી હતી.

જયારે હાવડામા આ કાનૂન અને પ્રસ્તાપિત એનઆરસી વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલ મુસ્લિમ સમૂદાયના હજારા લોકોએ એનએચ-૬ જામ કરી દીધો.

જો કે મુખ્યમંત્રી બેનરજી કહી ચુકયા છે કે રાજયમાં નવો કાનૂન લાગૂ નહી થાય.

પંજાબ અને કેરળએ પણ નવો કાનૂન લાગૂ ન કરવાનુ એલાન કર્યુ છે.

(12:00 am IST)