Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સ્‍વામી વિવેકાનંદની મૂર્તિની તોડફોડ નથી થઇ, જેએનયુના વિદ્યાર્થીઓએ આ કામ નથી કર્યુઃ વિદ્યાર્થી સંગઠનની ટિપ્‍પણી

        સ્‍વામી વિવેકાનંદની મૂર્તિની તોડફોડ ના સમાચારોનું ખંડન કરતા અખીલ ભારતીય વિદ્યાર્થી સંગઠનના સની ધીમાનએ કહ્યું કે  જેએનયુના વિદ્યાર્થીઓએ આ નથી કર્યુ.

        ધીમાનએ કહ્યું અમે માનીએ કે નિંદા કરીએ છીએ. થોડા લોકોએ આના પ્‍લેટફોર્મ પર લખ્‍યુ હતુ પણ અમે એ સાફ કરી નાખ્‍યું છે.

(10:59 pm IST)