Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

દિલ્હી અદાલતે ૧૯૮૪ ના શીખ રમખાણોમાં હત્યા મામલામાં : ર દોેષિત જાહેર

દિલ્હીની એક અદાલતે ૧૯૮૪ ના શીખ રમખાણોમાં ર લોકોની  હત્યા મામલેે નરેશ શેરાવત અને યશપાલસિંહને દોષિત જાહેર કરેલ છે. દોષિતોની સજા પર ગુરૂવારે ચર્ચા થે. આ મામલાની તપાસ દિલ્હી પોલીસે ૧૯૯૪માં બંધ કરી દીધેલ અને વિશેષ તપાસ ટૂકડીએ આ કેસ બીજી વખત ખોલ્યો.

(11:17 pm IST)