Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સદાનંદ ગોૈડાને મળ્યું અનંતકુમારનું ખાતુઃ નરેન્દ્ર સિંહ તોમર બન્યા સંસદીય બાબતોના પ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગોૈડાને કેમીકલ અને ખાતર મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો છેઃ આ સિવાય નરેન્દ્રસિંહ તોમરને સંસદીય બાબતોનો વધારાનો કાર્યભાર સોંપાયો છે બંને પ્રધાનો પાસે પોતાના ખાતા યથાવત રહેશે.

(12:07 pm IST)