Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

આલ્કોહોલ ટેસ્ટમાં ફેઇલ એયર ઇન્ડિયા પાયલોટને હોદા પરથી દૂર કરાયા

સરકારે ''બ્રિદ એનેલાઇઝર ટેસ્ટ'' (નશાની માત્રા માપવાનો ટેસ્ટ) માં પોઝીટીવ રીપોર્ટ   બાદ એર ઇન્ડિયાના સિનિયર પાયલોટ અરવિંદ કઠપાલિયાને પરિચાલન નિર્દેશક પદ પરથી દૂર કરાયા. આ પહેલા વિમાનના નિયામક ડીજીસીએ એ આ બનાવ પછી કઠપાલિયાનું લાઇસન્સ ૩ વર્ષ માટે સ્થગિત કરી દીધેલ.

(12:00 am IST)