Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મનમોહન સિંઘને એમ્સમાં દાખલ કર્યા: ગઈકાલથી તાવ અને સખત નબળાઈ આવી ગયા છે: તબિયત સ્થિર

ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રી મનમોહન સિંઘને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ-એઇમ્સમાં આજે દાખલ કરવામાં આવ્યા છે. તેમને ગઈકાલથી તાવ અને સખત નબળાઈ આવી ગયેલ છે. તેમની તબિયત સ્થિર છે. અને તેમને બાટલા દ્વારા પ્રવાહી આપવામાં આવી રહ્યું છે. આ વર્ષના એપ્રિલ મહિનામાં તેમને કોરોના મહામારી વળગતા ગેમ્સ માં દાખલ કરવામાં આવ્યા હતા.

 

(12:00 am IST)