Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોના મહાસંગ્રામઃ ભારતમાં કોવિડ-૧૯થી સ્વસ્થ થયા ૬ર લાખથી વધારે રોગી, ર૪ કલાકમાં પપ૩૪ર નવા કેસ નોંધાયા

સ્વાસ્થ્ય એવમ પરિવાર કલ્યાણ મંત્રાલયના અનુસાર છેલ્લા ર૪ કલાકમાં કોવિડ-૧૯ સંક્રમણના પપ૩૪ર નવા કેસ નોંધાવાથી દેશમાં કુલ કેસ વધીને ૭૧૭પ૮૮૦ થઇ ગયા આમાંથી અત્યાર સુધી ૬ર,ર૭,ર૯પ રોગીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા જયારે મૃતકોની સંખ્યા વધીને ૧૦૯૮પ૬ થઇ ચૂકી છે જયારે ૮૩૮૭ર૯ કેસ હજુ સક્રિય છે.

(8:23 am IST)