Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

રાયબરેલીમાં ભીષણ રોડ દુર્ઘટના, 7 લોકોની મૌત, 35 ઘાયલ

રાયબરેલી: ઉત્તરપ્રદેશ રાયબરેલીમાં એક ભીષણ રોડ દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ ગઈ છે, જયારે 35 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. આ ઘટના રાયબરેલીના ઊચાહર વિસ્તારની છે. જ્યાં મણિરામપુર નહેર પાસે શનિવારે સાંજે 6 વાગ્યે બસ અને પીકઅપ વાહનની જોરદાર ટક્કર થઇ. ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ વાહનના ફુરચા ઉડી ગયા અને તેમાં મુસાફરી કરી રહેલા 5 લોકોની જગ્યા પર જ મૌત થઇ

(1:11 pm IST)