Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કેરળમાં વરસાદને લઇ ૬૦૦ વર્ષ જુનું જર્જરીત યહુદી પ્રાર્થના ગૃહનો એક હિસ્સો તુટી પડયો

કેરળના કોચ્ચિમાં વરસાદને લીધે ૬૦૦ વર્ષ જુનુ ઐતિહાસિક યહુદી પ્રાર્થના ગૃહનો એક હિસ્સો તુટી પડયો છે.

છેલ્લા ઘણા વર્ષેાથી આ સ્મારક જર્જરીત હાલતમાં હતુ અને પ્રાર્થના ગૃહના એક સદસ્યએ બતાવ્યુ કે સ્મારક ચોમાસાનો વરસાદ સહન ન કરી શકયુ.

રાજય સરકાર અને એએસઆઇએ સ્મારકની મરામત માટે રૂ. ૯૪.પ લાખ ફાળવ્યા છે એમ પ્રાર્થનાગૃહના સદસ્યનુ કહેવું છે.

(12:00 am IST)