Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ઓડ-ઇવિન રૂલની જરૂરત નથી, ર વર્ષમાં દિલ્હી પ્રદુષણથી મુકત થઇ જશેઃ ગડકરીની ઘોષણા

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ દિલ્લી સરકાર દ્વારા ૪-૧પ નવેમ્બર વચ્ચે ઓડ ઇવિન રુલ ફરીથી લાગૂ કરવાના એલાન પર કહ્યું છે કે હવે આની જરૂરત નથી.

એમણે કહ્યું કે નવો રીંગ રોડ બનવાથી પ્રદુષણ ઘણું ઓછુ થયુ છે અને કેન્દ્ર સરકારની યોજનાઓ દ્વારા ર વર્ષમા દિલ્હી પ્રદુષણથી મુકત થઇ જશે.

(12:00 am IST)