Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

કર્ણાટક રાજભવનમાં ગણેશોત્સવ ઉજવતા વજુભાઇ વાળા

રાજકોટ : કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ ગઇકાલે બેંગ્લોર ખાતે રાજભવનમાં ગણપતિ સ્થાપન કરાવી પૂજન કરેલ. આ પ્રસંગે રાજયપાલના અંગત સચિવ તેજસ ભટ્ટી તેમજ રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતાં. (પ-૯)

 

(12:03 pm IST)