Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કેરલમાં ઓગસ્‍ટ-સ્‍ટેમ્‍બરમાં પ્રતિદિન આવી શકે છે ૧૦ થી ર૦ હજાર કેસ : સ્‍વાસ્‍થ્‍ય મંત્રી કે.કે. શૈલેજા

નવી દિલ્‍હી  : કરેલના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી કે.કે. શૈલજાઅે કહ્યું છે કે કેરલમાં ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બરમાં પ્રતિદિન કેસોનો આંકડો વધી ૧૦ થી ર૦ હજાર સુધી પહોંચી શકે છે. અેમણે કહ્યું અમે કોરોના કેસોમાં વધારો જોઇ રહ્યા છીઅે. બધાઅે સહયોગ આપવો પડશે.

(12:47 am IST)