Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ઉત્તરપ્રદેશમાં કોવિડ-૧૯ના ૪૬૦૦ નવા કેસ નોંધાયા : પપ દર્દીના મોત

નવી દિલ્‍હી ઉત્તરપ્રદેશમાં કોવિડ-૧૯ના ૪૬૦૦ નવા કેસ નોંધાયા જયારે પપ દર્દીઓના મોત થયા. મુખ્‍ય સચિવ એ બતાવ્‍યું કે પ૦૪ર૬ સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. પ્રદેશમાં સંક્રમિતોની સંખ્‍યા ૧૪૬ર૮૭ થઇ ગઇ રાજયમાં અત્‍યાર સુધી લગભગ ૩૬ લાખ નમૂનાની તપાસ થઇ ચુકી છે.

(11:39 pm IST)