Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સંબિત પાત્રા મારા પતિના હત્યારા છે

તેમના મૃત્યુ પહેલા મને કહ્યું હતું કે આ લોકોએ મારી હત્યા કરી

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીની પત્નીએ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને કહ્યું, તેઓ તેના પતિના હત્યારા છે. તેમણે કહ્યું હતું કે ચર્ચા દરમિયાન સંબિત પાત્રા મારા પતિને ત્રણ-ચાર વખત જયચંદ કહે છે

. રાજીવ ત્યાગીએ તેમના મૃત્યુ પહેલા મને કહ્યું હતું કે આ લોકોએ મારી હત્યા કરી છે. રાજીવના મોત બાદ અનેક સ્થળોએ ભજપના સંબિત પાત્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. ટીવી ડિબેટ પછી તુરત એટેક આવતા રાજીવ ત્યાગીનું મૃત્યુ થયું હતું.

(1:55 pm IST)