Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

યુપીના હતાં ત્રણેય યુવકો

નકસલી ત્રાટકયાઃ ૩ યુવકોને જીવતા સળગાવી દીધા

નવીદિલ્હી તા.૧૪: નકસલીઓએ રાયપુરમાં ૩ યુવકોને જીવતા સળગાવી નાખતા ખળભળાટ મચી ગયો છે. ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. યુપીથી ટ્રકમાં સામાન ભરી આ ત્રણેય નિકળ્યા હતા. ત્રણેય ગાજીયાબાદથી ટ્રકમાં બેસી નીકળ્યા હતા માલ ભરેલો ટ્રક ગાયબ છે.(૧.૪)

 

(11:48 am IST)