Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પંજાબ આવવા પર ઇન્‍ટરનેશનલ યાત્રિયોને ૧૪ દિવસ માટે કોરોનટાઇન રહેવુ પડશે

પંજાબમાં કોરોનાની નવી ગાઇડલાઇન્‍સ પર લુધિયાણા પોલીસ કમિશનરએ કહ્યુ ઇન્‍ટરનેશનલ યાત્રિયોને ૧૪ દિવસ માટે કોરોનટાઇન રહેવુ પડશે લગ્નમાં ૩૦ લોકોજ શામેલ થઇ શકશે.

(11:00 pm IST)