Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પશુપતિનાથ મંદિર હવે ખુલ્લું મુકો : મંદિરના ટ્રસ્ટને નેપાળના સાંસ્કૃતિક મંત્રી યોગેશ ભટ્ટરાઇની અપીલ

ખટમંડુ :  નેપાળના સાંસ્કૃતિક મંત્રી યોગેશ ભટ્ટરાઇ એ પશુપતિનાથ મંદિરના ટ્રસ્ટીઓને મંદિર ખુલ્લું મુકવા અપીલ કરી છે.

કોવિદ-19 ને કારણે બંધ રખાયેલા મંદિરને હવે ખોલવું જોઈએ તેવું તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ મંદિર યુનેસ્કો વિશ્વ સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સ્થાન પામેલું છે.

(12:29 pm IST)