Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

નેપાલમાં પુર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધી ૬૦ લોકોના મોત થયાઃ ૪૧ લાપતા થયા

નેપાલમાં ભારે વરસાદને કારણે છેલ્લા ૪ દિવસમાં પુર અને ભૂસ્ખજલન પછી ઓછામા ઓછા ૬૦ લોકોના મોત થયા છે અને ૪૧ લોકો લાપતા છે પશ્ચિમી નેપાલમાં માયાગડીમા ૨૭ મોત થયા છે. આ જિલો સૌથી વધારે પ્રભાવિત છે બચાવકાર્ય ચાલુ છે.

(12:00 am IST)