Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઓરિસ્સાના દરિયા કિનારે રથયાત્રાનું ખાસ સુંદર સેન્ડ આર્ટ વર્ક તૈયાર કર્યું

આજે અષાઢી બીજ છે ત્યારે ભારતમાં અમદાવાદ અને ઓરિસ્સાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાંથી રથયાત્રા કાઢવાની વિશેષ પરંપરા રહી છે. ત્યારે ઓરિસ્સાના દરિયા કિનારે સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રથયાત્રા નિમિતે ખાસ સેન્ડ આર્ટ તૈયાર કર્યુ છે. સુરદર્શન પટનાયકે આ સુંદર સેન્ડ આર્ટની તસ્વીરો પોતાના ટ્વિટર પેજ પર શેર કરી છે.

(12:40 pm IST)