Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

વડાપ્રધાન મોદીએ ભગવાન જગન્નાથ માટે પારંપરિક નૈવેધ સામગ્રી મોકલી

અમદાવાદ :પુરીમાં 9 દિવસીય અને અમદાવાદમાં એક દિવસીય જગન્નાથ યાત્રાનો પ્રારંભ આજથી થઈ ચૂક્યો છે. અમદાવાદમાં સવારની આરતીમાં ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહ જોડાયા હતા જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ વાર્ષિક જગન્નાથ યાત્રાના શુભ અવસર પર ટ્વિટર દ્વારા દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા  જ્યારે પીએમ મોદીએ પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ માટે પારંપરિક નૈવેધ સામગ્રી મોકલી છે.

(12:40 pm IST)