Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મધ્યપ્રદેશમાં પણ નવા કોરોના કેસ કરતા સાજા થવાની સંખ્યા સાડા ત્રણ હજાર જેટલી વધુ

આજે રાત્રે મળતા અહેવાલો મુજબ મધ્ય પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના નવા ૮૦૮૭ કેસ નોંધાયા છે જ્યારે આ સમયગાળામાં ૧૧૬૭૧ લોકો સાજા થઈ ગયા છે.  ૮૮ લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુ મધ્યપ્રદેશમાં ૬૮૪૧ નોંધાયા છે. અત્યારે કોરોનાના એક્ટિવ કેસ ૧,૦૪,૪૪૪ છે.

(8:17 pm IST)