Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મમતા બેનર્જીએ લોકતંત્રની સરેઆમ હત્યા કરી તેની કિંમત ચૂકવવી પડશે ;વિજયભાઈ રૂપાણી

પશ્ચિમ બંગાળમાં લોકોના અધિકારોનું ખુલ્લેઆમ ચીરહરણ થયું : મુખ્યમંત્રી રૂપાણીની તીખી પ્રતિક્રિયા

અમદાવાદ ;કોલકાતામાં ભાજપના અધ્યક્ષ અમિતભાઇ શાહના રોડ શો વેળાએ થયેલ હુમલાને ગુજરાતના મુખ્યમંત્રીએ વખોડી કાઢીને તીખી પ્રતિક્રિયા આપી છે વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે મમતા બેનર્જીએ લોકતંત્રની હત્યા કરી છે પશ્ચિમ બંગાળના લોકોના અધિકારોનું ખુલ્લેઆમ ચીરહરણ કરાયું છે મમતા બેનર્જીએ તેની કિંમત ચૂકવવી પડશે

(10:42 pm IST)