Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

સુરેશભાઈ જાનીની રાજકોટ ખાતેની શ્વસુર પક્ષની સાદડીમાં શોક વ્યકત કરતા પરીવારજનો - મિત્રો - સ્નેહીઓ

રાજકોટ, તા. ૧૪ : મુળ મહેસાણાના વતની અને વર્ષોથી અમેરીકાના ન્યુજર્સી સ્થિત સુરેશભાઈ જાનીનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થતા સમગ્ર અમેરીકાના ભારતીય સમુદાયમાં શોકનું મોજુ પ્રવર્ત્યુ હતું.

સદ્દગત સુરેશભાઈ જાનીની શ્વસુર પક્ષની સાદડી રાજકોટ ખાતે યોજાઈ હતી. જેમાં પરીવારજનો, મિત્રો સ્નેહીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુરેશભાઈને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

આ દુઃખદ પ્રસંગે નલીનીબેન ઉપાધ્યાય, જયશ્રીબેન (ખમા) નરેન્દ્રભાઈ પારેખ, રેખાબેન પંડ્યા (મોરબી), આરતીબેન વિપુલભાઈ શુકલ (પોરબંદર), સંજયભાઈ પંડ્યા - ભરતભાઈ પંડ્યા (અમદાવાદ), નરેન્દ્રભાઈ પટેલ અને પરીવાર (આણંદ), દિપકભાઈ પંડ્યા, ભાગ્યેશભાઈ પંડ્યા (જામનગર), કનકભાઈ પંડ્યા (અમદાવાદ), વર્ષાબેન તથા દિલીપભાઈ પારેખ, પ્રફુલ્લાબેન તથા નરેશભાઈ પારેખ, ઉષાબેન પારેખ, નમીતાબેન પારેખ, તથા મલયભાઈ દિપ્તીબેન તથા હરેન્દ્રભાઈ પારેખ, મૃદુલાબેન તથા મુકુંદભાઈ પારેખ, હર્ષાબા તથા ઈન્દ્રજીતસિંહ ચુડાસમા, ગીતાબેન તથા શશીભાઈ પાઠક, ભરતભાઈ, સંજયભાઈ પાઠક, ચેતનભાઈ રાજાણી, રેખાબેન રાજાણી, ગીતાબેન તથા કિરણભાઈ રાજાણી, યાસ્મીનબેન તથા સુરેશભાઈ તેજાણી, રજનીભાઈ (સૌભાગ્ય કંકણ), નીરૂબેન સોલંકી, કનકબેન તથા પ્રદિપભાઈ ઠક્કર (બીએસએનએલ), શશીભાઈ મારૂ, વિઠ્ઠલભાઈ મારૂ, લલીતભાઈ મહેતા, નરેશભાઈ ડોડીયા, યશવન્તભાઈ ભટ્ટ, પ્રતાપભાઈ વોરા, પટેલભાઈ જયેશભાઈ અઢીયા, ભરતભાઈ દેવાણી, કુસુમબેન ગામી, ધાત્રીબેન, રીટાબેન મોદી, શીતલબેન વોરા, રક્ષાબેન વોરા, ભાવનાબેન પંડ્યા, ભારતીબેન પંડ્યા, ઈલાબેન તથા સુરેશભાઈ વસા, રમેશભાઈ મહેતા સહિતના લોકોએ સુરેશભાઈ જાનીને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.

(4:31 pm IST)