Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

કેમ આ વિધાનસભ્યે પોતાના ત્રણ-ત્રણ પૂતળાં બનાવી રાખ્યા છે?

પશ્ચિમ બંગાળના સાઉથ ૨૪ પરગણામાં રહેતી ટીએમસીના વિધાનસભા જયન્તા નાસ્કરને ભય છે કે તેની હત્યા કરી નાખશે. ધારોકે આવા કોઇ હાદસામાં તેનું મૃત્યુ થઇ જાઇ તોય લોકો તેને યાદ રાખેએ માટે તેણે પોતાના રિયલ સાઇઝનાં પૂતળાં ઘરે બનાવી રાખ્યા છે. એ દરેક પૂતળાંને તેણે અલગ અલગ કપડાં પણ પહેરાવ્યાં છે.

(2:53 pm IST)