Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ત્રિપુરાને ઈતિહાસમાંથી ભૂંસવાનું ભાજપ કાવતરૂ ઘડી રહી છેઃમાણીક

ત્રિપુરાના નમનીય પવિત્ર પ્રમાણીક મુખ્યમંત્રી માણીક સરકારે જણાવ્યું કે, વિધાનસભા ચુંટણી માટે ભાજપનું આઈપીએફટી (ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા) સાથે ગઠબંધન ત્રિપુરાના ઈતિહાસને ભંસવાનું કાવતરૂ છે. માણીકે વધુમાં જણાવ્યું કે, 'ભાજપ આઈપીએફટીનું સમર્થન કરી રહી છે. જે સંગઠન હંમેશા ત્રિપુરાના ભાગલાની વાત કરે છે.' તેઓએ જણાવ્યું કે, ભાજપ અને આઈપીએફટી વચ્ચેનું ગઠબંધન નાપાક છે.

(4:54 pm IST)