Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની બાઇકરેલીનું સંકટ ટળ્યું :એનજીટીએ આપી મંજૂરી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની 15મી ફેબ્રુઆરીએ જીંદમાં યોજાનાર બાઇકરેલીનું સંકટ ટળ્યું છે અંદાજે એક લાખ બાઈક સવાર લોકો રેલીમાં જોડાશે રેલીને રોકવા માટે એનજીટીમાં એક અરજી દાખલ કરાઈ હતી જે બાદ અમિતભાઈની બાઇકરેલી અંગે અસમંજસ હતી પરંતુ હવે બાઇકરેલીને મંજૂરી મળી ગઈ છે 

 

(9:07 am IST)