Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની રદ થયેલી બેઠક કાલે સાંજે યોજાશે : પીએમ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ અને અડવાણી બેઠકમાં જોડાશે

સોમનાથ ટ્રસ્ટમા કેશુભાઈ પટેલના નિધન થી નવા ચેરમેન પદ માટે મહત્વની બેઠક

વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની રદ થયેલી બેઠક હવે આવતી કાલે સાંજે યોજાશેઆ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી , ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને લાલકૃષ્ણ અડવાણી જોડાશે આ અગાઉ એક  દિવસ પૂર્વે 11જાન્યુઆરી એ આ બેઠક મળનાર હતી પણ પીએમના વ્યસ્ત શિડ્યૂલ ને લઈ રદ થઈ હતી આવતીકાલે સાંજે 6વાગ્યે વર્ચ્યુઅલ સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે

(12:00 am IST)