Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જીડીપીનો વૃદ્ધિ દર ઓેછો થવાથી ચિંતિન નથી થોડી ચીજો એવી છે જેના કારણે ચિંતિત છું : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ નાણામંત્રી પ્રણવ મુખરજીએ કહ્યુ છે કે તે જીડીપી વૃદ્ધિ દરમાં આવેલ કમીથી ચિંતિન નથી.

મુખરજીએ કહ્યું કે થોડી ચીજો એવી છે જેની અસર અર્થવ્યવસ્થા પર દેખાઇ રહી છે. આ ઉપરાંત એમણે કહ્યું કે બેંકોને મોટા પાયે નાણાંની જરૂરત છે અને આમા કાંઇ ખોટું નથી.

(11:46 pm IST)