Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ઉર્દુની વરિષ્ઠ પત્રકાર - લેખિકા શિરીન દલવીએ પરત આપ્યો રાજય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર

ઉર્દૂની વરિષ્ઠ પત્રકાર અને લેખિકા શિરીન દલવીએ નાગરિકતા સંશોધન વિધેયકના વિરોધમાં રાજય સાહિત્ય અકાદમી પુરસ્કાર પરત આપવાનો નિર્ણય કર્યો છે.

વિધેયકને વેંચવા અને ભેદભાવ કરનારૂ બતાવતા શિરીનએ કહ્યું કે આ દેશનું બંધારણ અને ધર્મનિરપેક્ષતા પર હુમલો છે. શિરીનને વર્ષ ર૦૧૧ માં આ પુરસ્કારથી નવાજવામા આવ્યા હતા. હું દુઃખી અને હેરાન છું.

(11:39 pm IST)