Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નાગરિકતા કાનૂન પર વિરોધ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહની મેઘાલય યાત્રા રદ

     સમાચાર એજન્સી પીટીઆઇના જણાવ્યા મુજબ  ઉતર પૂર્વી રાજયો સહિત દેશના ઘણા ભાગોમાં નાગરિકતા (સંશોધન) કાનૂન પર ચાલી રહેલ વિરોધ વચ્ચે ગૃહમંત્રી અમીત શાહએ મેઘાલય અને અરૂણાચલ પ્રદેશની પ્રસ્તાવિત યાત્રા રદ કરી છે.

જયારે ઓલ આસામ સ્ટુડન્ટસ યૂનિયન (આસુ) એ આ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા કાનૂન વિરૂદ્ધ અરજી દાખલ કરી છે.

(11:03 pm IST)