Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ફેસબુક ઇંસ્‍ટ્રગ્રામ-મેસેંજર પર વૈનિશ મોડ શરૂ કયો : સ્‍ક્રીન શોટનો એલર્ટ મળશે

ફેસબુકે ઇન્‍સ્‍ટાગ્રામ મેસેંજર ઉપર વૈનિશ મોડ રોલ આઉટ કરવાનું શરૂ કરેલ છે જે યુઝર્સ ચેટ વાંચશે અને બંધ કર્યા બાદ તેને ઓટો મેટીક ડીલીટ કરવાની સુવિધાન આપશે. વિન્‍ડો ઉપર ચેટ કરવાથી આ સુવિધા મળશે. ચેટ વૈનિક મોડમાં હોવા ઉપર કોઇ તેનો સ્‍ક્રીન શોટ લેશે તો યુઝરને એલર્ટ આપશે.

(11:26 pm IST)