Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કેજરીવાલ સરકારે જાહેરાત પર લખલુંટ ખર્ચ કરે છે જયારે કોરોના અને પ્રદુષણ મામલે નિરૂત્‍સાહી છે : સાંસદ ગંભીરના આક્ષેપ

નવી દિલ્‍હી : નવી દિલ્‍હીમાં એક દિવસમાં ૮પ૯૩ નવા કેસ સામે આવવા બદલ પૂર્વ ક્રિકેટ અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર કેજરીવાર સરકાર પર આક્ષેપ કરતા જણાવ્‍યું છે કે દિલ્‍હી સરકારે જાહેરાતો પાછળ લખલૂંટ ખર્ચ કર્યો છે તેની સામે પ્રદુષણ અને કોરોના સારવાર માટે પીછેહટ કરી રહી છે.

(11:25 pm IST)