Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભારત અને આસિયાન વચ્‍ચે કનેકટીવીટલી વધારવાનું અમારૂ પ્રથમ લક્ષ્ય છે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી મોદીએ ૧૭મા આસિયાન ભારત સંમેલન દરમિયાન ભારત અને આશિયાન વચ્‍ચે દરેક પ્રકારની કનેકટીવીલી વધારવાનું અમારૂ પ્રથમ લક્ષ્ય છે.

ભારત અને આસિયાનની સામુહિક ભાગીદારી ઐતિહાસિક ભૌગોલિક અને સાંસ્‍કૃતિના આધાર પર રહેશે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો નજીક આવી રહ્યા છે.

(11:24 pm IST)