Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફએ પાકિસ્તાની સુરક્ષા સંસથાઓને નિશાન બનાવી દેશદ્રોહ કર્યો : પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનએ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પર આરોપ લગાવતાં કહ્યું એમણે દેશની સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવી સૌથી મોટો દેશદોહ કર્યો જે સશસ્ત્ર દળોમાં વિદ્રોહને ભડકાવવા બરાબર છે. ઇમરાન એ એક સાક્ષાત્કારમાં કહ્યું અચાનક નવાઝ જેમને સૈનિક તાનાશાહ જનરલ જિયા-ઉલ-હક રાજનીતિમાં લાવ્યા હતા. લોકતંત્રના હિમાયતી કેવી રીતે બની ગયા ?

(10:30 pm IST)