Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પૂ.હરિચરણદાસજી મહારાજ હવે બિલકુલ સ્વસ્થ છે : રામજી મંદિર ગોંડલના પૂ.હરિચરણદાસજી મહારાજની તબિયત ખૂબ જ સારી છે : તેમને આપવામાં આવેલ ઓકિસજન હટાવી દેવામાં આવેલ છે અને સંપૂર્ણ ભયમુકત છે : ડોકટરોએ તેમને સતત આરામ લેવા માટે કહ્યુ છે

પૂ.હરિચરણદાસજી મહારાજ હવે બિલકુલ સ્વસ્થ છે : રામજી મંદિર ગોંડલના પૂ.હરિચરણદાસજી મહારાજની તબિયત ખૂબ જ સારી છે : તેમને આપવામાં આવેલ ઓકિસજન હટાવી દેવામાં આવેલ છે અને સંપૂર્ણ ભયમુકત છે : ડોકટરોએ તેમને સતત આરામ લેવા માટે કહ્યુ છે

(4:18 pm IST)