Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

કરતારપુર સાહિબ જનારા શ્રધ્‍ધાળુઓનો રેલયાત્રાનો ખર્ચ છતીસગઢ સરકાર ઉઠાવશે

     છતીસગઢના મુખ્‍યમંત્રી ભૂપેશ બધેલએ મંગળવારના પપ૦મી ગુરૂનાનક જયંતી પર બિલાસપુરમા એલાન કર્યુ કે એમની સરકાર પાકિસ્‍તાનમાં આવેલ કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જવા ઇચ્‍છુક લોકોની રેલયાત્રાનો ખર્ચ ઉઠાવશે.

     એમણે કહ્યું કે શ્રી ગુરૂનાનકદેવજીએ ઉંચ-નીચ, છૂતઅછૂત,ભેદભાવ અને જાતિવાદથી ઉપર ઉઠી માનવતાનો સંદેશ આપ્‍યો એને અમલમાં લાવે. 

(11:05 pm IST)