Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કરેળમાં પતિની વિશ્વસનિયતા માટે નોકરીનો ત્યાગઃ મંત્રીના પત્ની

કેરળ સરકારમાં મંત્રી જી. સુધાકરનની પત્ની જુબીલી નવપ્રભાએ કહ્યું કે પતિની વિશ્વસનિયતાને આંચ ન આવે માટે એમણે પોતાની નોકરીને કચરા ટોપલીમાં નાખી દીધી. સુધાકરન ઉપર પત્નીને નોકરીમાં કાયમી સ્થાયી કરવાનો આરોપ હતો.  નવપ્રભાએ કહ્યું કે પતિની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે આ આરોપ મૂકવામાં આવેલ.

(12:00 am IST)