Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

મણિપુરમાં અંતિમવાદીઓએ લોકો ઉપર ખુલ્લો ગોળીબાર કરતા અડધો ડઝનના મોત

ઇમ્ફાલ: કુકી ઉગ્રવાદીઓએ કાંગપોકપીમાં બી ગમનોમ ગામમાં એકત્ર થયેલ લોકો ઉપર ઓપન  ફાયરિંગ કર્યુ હતુ. સુરક્ષા દળો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલા બે ઉગ્રવાદીઓના અંતિમ સંસ્કાર થઇ રહ્યા હતા ત્યારે ત્યા ભેગી થયેલી ભીડ પર કુકી ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. આઈજી  લુનસિહ કિંપગને જણાવ્યુ, આ ફાયરિંગની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે..

 

(10:30 am IST)