Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

આમ આદમીની બચતને બચાવવા માટે કોઇ પ્રણાલી નથીઃ એચડીએફસી ચેરમેન દિપક પારેખની ટિપ્‍પણી

        પીએમસી બેંક છેતરપિંડી વચ્‍ચે એચડીએફસી ના ચેરમેન દિપક પારેખ એ કહ્યું છે કે દેશમાં ઋણ છુટ અને કોર્પોરેટ ઋણ માફીની વ્‍યવસ્‍થા છે પણ આમ આદમીની બચત બચાવવા માટે કોઇ પ્રણાલી નથી.

        એમણે આને ખરેખર ના-ઇન્‍સાફી બતાવતા કહ્યૂં કે આ આર્થિક જગતમાં આમ આદમીની મહેનતની કમાઇના દુરઉપયોગથી મોટું કોઇ પાપ નથી.

(12:00 am IST)