Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દિવંગત પર્યાવરણવિદ જી.ડી.અગ્રવાલે ગંગા સફાઇની માંગ માટે અનશન પર બેસતા પહેલા પી.એમ.ને પત્ર લખેલ

દિવગંત પર્યાવરણવિદ જી.ડી.અગ્રવાલે ગંગા સફાઇની મંાગને  લઇને ઉપવાસ પર બેસતા પહેલા  બે ઉપવાસ પછી ના સમય દરમ્યાન ઓગષ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છેલ્લો પત્ર લખીને એમની પાસે ૪ માંગણી રાખેલ અહેવા પ્રમાણે એમણે એક પણ નો જવાબ આપેલ નહી. કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીના જણાવ્યા પ્રમાણે અગ્રવાલની ૭૦ થી ૮૦ ટકા માંગ માની લેવામાં આવી હતી.

 

(11:51 pm IST)