Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

૪ સેવાનિવૃત જજોની સમિતિ કરશે મી ટુ મામલાની જનસુનવાઇ- મેનકા ગાંધી

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું કે  ૪ સેવા નિવૃત ન્યાયધિશોની એક સમિતિ '' મી ટુ'' અભિયાન સાથે જોડાયેલ મામલાઓની જનસુનવાઇ કરશે. એમણે કહ્યું કે વરિષ્ટ ન્યાયધિશો અને કાનુની  તજજ્ઞોવાળી આ પ્રસ્તાવિત સમિતિ આ અભિયાન સાથે જોડાયેલ બધા પ્રશ્નેા પર વિચાર કરશે. જયારે આ અભિયાનથી અસર થયેલ ઘણી મહિલાઓએ પુરુષો પર યૌન ઉત્પીડત ના આરોપો લગાવ્યા.

(12:00 am IST)