Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કાલે ભુપેન્દ્રભાઈ પટેલના શપથ સમારોહમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રી આવશે ગુજરાત

આસામ ,ગોવા,મધ્યપ્રદેશ,ને કર્ણાટકમાં મુખ્યમંત્રી આવશે : હરિયાણાના ખટ્ટર અને યુપીના યોગી પણ આવે તેવી શક્યતા

અમદાવાદ લ ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આવતીકાલે શપથ સમારોહ રાજભવનમાં યોજાશે ,આ  શપથ સમારોહમાં 4 રાજ્યોના મુખ્યમંત્રી આવી શકે , છે જાણવા મળ્યા મુજબ આ ચાર રાજ્યના મુખ્યમંત્રીઓમાં અસમના મુખ્યમંત્રી હેમંત બિશ્વા , ગોવાના પ્રમોદ સાવંત , મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના બસવરાજ બોમ્મઈ ગુજરાત આવી શકે છે બીજીતરફ  હરિયાણાના મનોહરલાલ ખટ્ટર આવી શકે , યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવે તેવી શકયતા છે

(12:00 am IST)