Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનએ પ૮ દેશોના સમર્થનનો દાવો કર્યોઃ યુએનએચઆરસીમાં ફકત ૪૭ સભ્યો

 પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનએ દાવો કર્યો છે કે સંયુકત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (યુએનએચઆરસી) માં ભારત વિરૂદ્ધ એમની રુખના પ૮ દેશોએ સમર્થન કર્યુ છે.ઇમરાનના આ ટવિટ પર ભારતીય વિદેશમંત્રાલયના પ્રવકતા રવિશકુમારએ કહ્યું આપે સમજવુ પડશે કે યુએનએચઆરસી માં ૪૭ સભ્ય દેશ જ છે તે તો આનાથી કયાંય આગળ ચાલ્યા ગયા.

(10:08 pm IST)