Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

૧૩ લોકો સાથે ૩ જૂનના લાપતા થયેલ વાયુસેનાના વિમાનનો કાટમાળ અરૂણાચલમા જોવા મળ્યો

જોરહાટ (આસામ)  એરબસથીી ૩ જૂનના ઉડ્ડાન  ભર્યાના અર્ધા કલાક પછી લાપતા થયેલ ભારતીય વાયુસેનાના કેએએન-૩ર વિમાનનો  કાટમાળ અરૂણાચલ પ્રદેશના લેપોથી ૧૬ કિ.મી. ઉતર તરફ નજરે આવ્યો છે.  લગભગ ૧ર૦૦૦ ફૂટની ઉંચાઇ પર નજરે આવેલ કાટમાળ માટે જમીન પર તપાસ ચાલુ છે. વિમાનમાં ૧૩ વાયુસેનિક સવાર હતા.

(12:00 am IST)