Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

બેંકોની કાર્યશૈલીથી લોકોમાં ગુસ્સો : દર કલાકે RBIને મળે છે ૧૧ ફરીયાદો

નવી દિલ્હી : આપણે રોજ બેંકોમાં છેતરપીંડી અને કૌભાંડની વાત સાંભળીયે છીએ પણ શું તમને ખબર છે કે, દેશના લાખો લોકો બેંકની કાર્યશૈલીથી પરેશાન છે : RBIએ છેલ્લા ૮ વર્ષના આંકડા જાહેર કર્યા : બેન્કીંગ ઓકબસ્ડમેન પાસે દર કલાકે ૧૧ ફરીયાદ આવે છે : ૧ લી એપ્રિલ ર૦૧૦થી લઇને ૩૧ માર્ચ ર૦૧૮ સુધીમાં પ લાખ લોકોએ RB ને ફરીયાદ કરી છે ર૦ ટકા લોકોની ફરીયાદ ફરી એટીએમ, ડેબીટ/ક્રેડીટ કાર્ડને લઇને હોય છે : ૩૮ ટકા લોકોએ બેંકના વાયદા અંગેની ફરીયાદ કરી છે : ૮ ટકાએ સમયસર પેન્શન ન મળવાની ફરીયાદ કરી છે.

(3:51 pm IST)