Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

નાણામંત્રીના નિવેદનમાં સેંકડો માઇલ પગપાળા જતા પરેશાન પ્રવાસી મજૂરો માટે કાંઇ ન હતું: પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમ

નવી દિલ્લીઃ નાણામંત્રીના નિવેદનમાં સેંકડો માઇલ ચાલવાવાળા પરેશાન પ્રવાસી મજૂરો માટે કાંઇ ન હતું. આજ નાણામંત્રીના  નિવેદનમાં લાખો ગરીબો ભૂખ્યા અને પોતાના મજૂરો માટે કાંઇ ન હતુ. મહેનત કરવાવાળા લોકો સાથે આ ક્રૂરતા છે નીચલા સ્તરના લોકો માટે કેશ ટ્રાન્સફરનું પણ એલાન નહીં

(11:39 pm IST)