Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

વંદે ભારત મિશનના બીજા ચરણમાં બમણાથી વધારે ભારતીય પરત આવશે

વંદે ભારત મિશનના બીજા ચરણમાં બમણાથી વધારે ભારતીય પરત આવશે નાગરિક ઉડયનમંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યુ કે વંદેભારત મિશનના બીજા ચરણમાં ૩૦૦૦૦ ભારતીય પરત આવશે એમણે બતાવ્યુ કે વંદેભારત પ્રથમ ચરણમાં અમે ૬૪ ઉડાનોમાં ૧૪૮૦૦ ભારતીયોને પરત લાવ્યા હતા.

આજસવાર સુધીમા ૮૫૦૦ ભારતીય પરત આવી ચૂકયા છે. એમણે બતાવ્યુ કે વંદે ભારતનું બીજુ ચરણ ૧૬થી ૨૨ જો વચ્ચે થશે આ ચરણા અન્ય દેશોની ઉડાનોપણ શામેલ થશે.

(11:38 pm IST)