Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મમતા બેનરજીની અપીલ બસમા ૨૦ થી વધારે લોકોએ ન ચડવુ

કોલકતાઃ મમતા બેનરજી અમે જનતાને અપીલ કરીએ છીએ કે રાજયમા ચાલનારી બસમાં ૨૦ થી વધારે લોકોએ ન ચડવુ લોકોએ બજારોમા સામાજિક દૂરી રાખવી જોઇએ.

(10:01 pm IST)